Sunday, 10 February 2019

GSSSB BIN SACHIVALAY AND OFFICE ASSISTANT MODEL PAPER-1 &2 BY RAMANI INSTITUTE

GSSSB BIN SACHIVALAY AND OFFICE ASSISTANT MODEL PAPER-1 &2 BY RAMANI INSTITUTE 

You can download model paper by pressing below link...
MODEL PAPER 1MODEL PAPER 2

Thursday, 7 February 2019

Sunday, 3 February 2019

Few Science questions for improvement


1. આથવણ ની ક્રિયા એ કેવી ક્રિયા છે ❓
☑️ અજારક વિઘટન

2. નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી ❓
☑️ Fobos

3. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે ❓
☑️ સલ્ફયુરિક એસિડ

4. આપનો સૂર્ય આકાશગંગા ના કેન્દ્ર થી આશરે કેટલો દૂર છે ❓
☑️ 30,000 પ્રકાશવર્ષ

5.યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે ❓
☑️ મેલેરિયા

6.નીચેનામાંથી ગ્રીન હાઉસ ગેસ ના સૌથી મોટા સ્ત્રોત ને ઓળખો.
☑️ કૃષિ

7. મેઘધનુષ્ય ની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ❓
☑️ શોષણ

8. કોલસાનું પરિપક્વ સ્વરૂપ ક્યુ છે ❓
☑️ એન્થ્રેસાઈટ

9. નિચેના પૈકી કયો તટસ્થ ઓકસાઈડ નથી ❓
☑️ S02

10. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે ❓
☑️ નેત્રપટલ પર

11. નિચેનાપૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ❓
☑️ આમલી

12. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ❓
☑️ લંબમજ્જા

13. એસીટોન નું IUPAC નામ શું છે ❓
☑️ પ્રોપેનોન

14.કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે ❓
☑️ વિડાલ ટેસ્ટ

15. બુધ ને કેટલા ઉપગ્રહ છે ❓
☑️ શૂન્ય

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

Saturday, 2 February 2019

Kalpana Chawla Biography

 1 ફેબ્રુઆરી 👉 પ્રથમ વાર અવકાશમાં જનાર ભારતીય મૂળ ની કલ્પના ચાવલા ની અવસાનતિથી

જન્મ ☯ કરનાલ, 1962

📫 કલ્પના ચાવલા 1 ફેબ્રુઆરી, 2003 ના રોજ અવકાશમાં જ મૃત્યુ પામ્યા હતા.

📪  ચાવલા અને અન્ય 6 અવકાશયાત્રીઓ તેમના સ્પેસ શટલ કોલંબિયા દ્વારા અવકાશમાં ગયેલ હતા.જ્યાં સ્પેસશટલ તૂટતા તેમનું મૃત્યુ થયું હતું.

Saturday, 26 January 2019

Most imp


📍 ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.

📍આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.

📍 શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે.

📍 આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે.

📍 આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.

📍આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે.

📍જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.

📍પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.

📍 ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે.

📍 આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ.

📍૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું.

📍 જાણીતા ક્રિકેટના ખીલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.

📍 જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.

📍સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે.

📍
ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું.

📍આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.

📍 પ્રથમ વખત
1954 : સર્વપલ્લી રાધાકૃષ્ણ
1954 : સી. રાજગોપાલચારી
1954 : સી વી રામન

📍 નોંધ : જો સૌ પ્રથમ પૂછે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ✅✅ જવાબ લખવો..

📍 1966 માં સૌ પ્રથમ મરણોપરાંત લાલ બહાદુર શાસ્ત્રી ને આપ્યો...

📍1971 માં પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી ને આપયો..

📍1990 બાબા સાહેબ આંબેડકરને

📍1991 માં સરદાર વલ્લભભાઈ પટેલને , રાજીવ ગાંધી અને મોરારજી દેસાઈ ને આપયો..

📍 1997  A.P.J અબ્દુલ કલામ ને.

📍2014 માં C.N.R.RAV અને સચિન તેંડુલકર ને

📍2015 માં મદનમોહન માલવીય અને અટલ બિહારી વજેપાઈ ને

📍2019 ✅

💢 પ્રણવ મુખરજી  46મો
💢 ભુપેન હજારીકા 47મો
💢 નાનાજી દેશમુખ 48મો

📍 અત્યાર સુધી 45 મહાનુભાવો ને મળી ગયેલ છે.
હવે બાકી 3 ને આપીને 48 થશે..

Wednesday, 23 January 2019

ICE MAGIC MOST USEFUL CURRENT AFFAIR IN COMPATATIVE EXAM

ICE Rajkot Is One of The Best Academy of gujarat This Academy is working ForCompetitive Exam And Special for current affairs.Best Gujarati current affairs provide by ice rajkot Academy  any one can download from governmentjob.net.in because we provide a daily current affairs of ice rajkot like national current affairs, international current affairs, science current affairs, sports current affairs, every state current affairs, artificial current affairs and many more current affairs are included in our current affairs list. so daily visit our site and download pdf file of current affais

http://www.iceonline.in/extra-1105.html

Wednesday, 25 April 2018

Most imp for TET1/2,TAT,HTAT PRAKRUTIVAD

This article most imp for upcoming tat exam so plesep download and share with your friends

રાઇટ ટુ એજ્યુકેશન RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો

-:: રાઇટ ટુ એજ્યુકેશન ::-  RTE - 2009 અંતર્ગત આપના બાળકને મફત શિક્ષણ અપાવો નીચે આપેલ વેબ સાઈટ ખોલી ફોર્મ ડાઉનલોડ કરો અને જરૂરી માહિતી ...